નાસા નું મિશન અર્ટેમિસ-૧
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન, એ ૩૧ મી જુલાઈ, ૨૦૨૨ ના રોજ અલ કાયદા ના વડા અથમાન અલ ઝવાહરી ને. કાબુલ માં ડોન હવાઈ હુમલા માં મિસાઈલ ફાયર કરી ને મોત ને ઘાટ ઉતાર્યો હોવા ની. જાહેરાત કરી હતી. જો ક હવે તાલિબાન એ જાહેર કર્યા મુજબ તેમને હવાઈ હુમલા ની. તપાસ દરમ્ધિન વજુ સુધી ઝવાહરીનો મૃ તહેહ હાથ વાગ્યો નથી. અફઘાનિસ્તાન ની તાલિબાની સરકાર આ હવાઈ હુમલા ની ઘનિષ્ટ તપ- ।સ કરી રહી છે. જો કે અથાક પ્રથતનો બાદ, પણ તેમને ઝવાહરી નો મૃતદેહ મળ્યો નથી. જો કે તપાસ દરમ્યાન મળેલી માહિતી બાદ તાલિબાને આ હવાઈ હુમલા અને અલ કાયદા ના વડા અલ ઝવાહરી ના મામલેપાકિસ્તાન સામે ગંભીર આરોપો લગાવ્યા છે. રવિવારે તાલિબાન ના ડિકન્સ મિનિ- સટરે દાવો કર્યો હતો કે પાકિસ્તાને અલ ઝવાહરી ના મોત ના ક્રલ્રર્ષ હવાઈ હુમલા માટે યુએસ ડ્રોન ને પોતાની એરસઃ-. સ નો ઉપયોગ કરવા ની મંજુરી આપી હતી. સંરક્ષણ પ્રધાન મુલ્લા મોયમ્મદ યાક-બે દાવો કર્યોછે કે અમેરિકી ડ્રોન પાકિસ્તાન થઈ ને કાબુલ પહોંચ્યા હતા. તેમણે પાકિ-. સતાન ને ચેતવલ્રી આપી છે કે તે પોતાની એર સ્પેસ નો ઉપયોગ અમારી વિરુ ના કરે. જો કે પાકિસ્તાની અધિકારીઓ એ્રો ન હુમલા માં તેમની સંડોવણી અથવા જાણકારી હોવા નો ઈન્કાર કરી દીધો છે. જો કે આ મામલો અફઘાનિસ્તાન અને પાકિ- સતાન વચ્ચે તણાવ પેદા કરી શકે છે. વળી અલ કાયદા પણર તેમના વડા ની હત્યા માં પાકિસ્તાન ની એર સ્પૈસ અંગે ના યાકુબ ના ખુલાસા બાદ કેવા પ્રતિભાવો આપશે તે ચિતા નો વિષય છે. જ્યારે એક તરફ તાલિબાની આતંકવાદીઓ (ટીટીપી) અને પાકિસ્તાન વચ્ચે અકથાનિસ્તાન મધ્યસ્થી કરી રહું હતું ત્યારે અકથાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ના તણાવ ની અસર તેના ઉપર પયા વગર રહેવા ની નથી. અલ ઝવાહરીના નિવાસસ્થ- ।ને અમેરિકી ડ્રોન થી છોડવા માં આવેલી હેલકાયર મિસાઈલ થી તેનું મોત થયું હતું. ઝવાહરી ઘર ની બાલનની માં ટહેલતો હતો તયારે તેને નિશાનો બનાવાયો હતો. જો કે આશ્ચર્યજનક રીતે તાલિબાનો ને ઘટનાસ્થળ ની ગહન તપાસ બાદ પણ તેનો મૃતદેહ મળ્યો નથી. જ્યારે ઘટના સમથે કોઈ પણ અમેરિકન કાબુલ માં ઉપસ્થિત ના હોવા નો દાવો તો અમેરિકા પહેલા જ કરી ચુક્યુ હતું તયારે સવાલ એ ઉભો થાય છે કે તો પછી ઝવાહરી નું મૃત શરીર ગયું કયાં?