૩૯ કલાક માં ઘપવાપસી ?

આઝાદી બાદ ના સમય માં થતા મુલ્યનિષ્ઠ રાજકારણ તેમજ નીતિમત્તા ના ઉચ્ચ ધોરણો હવે તો કલ્પનાતીત બન્યા છે. ચૂંટણી માં મનો વાંચ્છિત ટિકીટ ના મળતા ભાજપા હોય કે કોંગ્રેસ કે પછી આપ, ઉમેદવારો ને પાર્ટી સાથે છેડો ફાડતા પળભર નો પણ વિલંબ થતો નથી.

પહેલા એમ કહેવાતું હતું કે દેશ દેવા કે જનસેવા કરવાની ખેવના હોય, ગાંઠ નું ગોપીચંદન કરી જનકલ્યાણ ના કાર્યો કરવા હોય તેઓ રાજકારણ માં જોડાય, પરંતુ આ ૭૫ વર્ષો માં રાજકારણ નું એટલું બધુ નૈતિક અધઃપતન થઈ ચુક્યું છે કે હવે ક્યાંય સેવા નું તો નામોનિશાન નથી રહ્યું, સેવા નું સ્થાન મેવા એ લીધું છે. અત્યારે સાંસદ કે ધારાસભ્ય તો ઠીક છે પરંતુ કોર્પોરેટર કે જીલ્લા પંચાયત ના સભ્ય બનનારા પણ સાત પેઢી બેઠા ખાય એટલું ધનોપાર્જન કરી લેતા હોય છે. વળી આ ઉપરાંત જે પક્ષ પાસે થી જ નામ, દામ, પ્રતિષ્ઠા મળી હોય ત્યાં થી પણ જો ટિકીટ ના મળે તો રાજીનામુ ફગાવી ને હરીફ પક્ષ માં જોડાવા માં કે અપક્ષ ચૂંટણી લડવા માં કોઈ શરમ-સંકોચ કે રાજકીય

આઝાદી બાદ ના સમય માં થતા મુલ્યનિષ્ઠ રાજકારણ તેમજ નીતિમત્તા ના ઉચ્ચ ધોરણો હવે તો કલ્પનાતીત બન્યા છે. ચૂંટણી માં મનો વાંચ્છિત ટિકીટ ના મળતા ભાજપા હોય કે કોંગ્રેસ કે પછી આપ, ઉમેદવારો ને પાર્ટી સાથે છેડો ફાડતા પળભર નો પણ વિલંબ થતો નથી. પહેલા એમ કહેવાતું હતું કે દેશ દેવા કે જનસેવા કરવાની ખેવના હોય, ગાંઠ નું ગોપીચંદન કરી જનકલ્યાણ ના કાર્યો કરવા હોય તેઓ રાજકારણ માં જોડાય, પરંતુ આ ૭૫ વર્ષો માં રાજકારણ નું એટલું બધુ નૈતિક અધઃપતન થઈ ચુક્યું છે કે હવે ક્યાંય સેવા નું તો નામોનિશાન નથી રહ્યું, સેવા નું સ્થાન મેવા એ લીધું છે.

અત્યારે સાંસદ કે ધારાસભ્ય તો ઠીક છે પરંતુ કોર્પોરેટર કે જીલ્લા પંચાયત ના સભ્ય બનનારા પણ સાત પેઢી બેઠા ખાય એટલું ધનોપાર્જન કરી લેતા હોય છે. વળી આ ઉપરાંત જે પક્ષ પાસે થી જ નામ, દામ, પ્રતિષ્ઠા મળી હોય ત્યાં થી પણ જો ટિકીટ ના મળે તો રાજીનામુ ફગાવી ને હરીફ પક્ષ માં જોડાવા માં કે અપક્ષ ચૂંટણી લડવા માં કોઈ શરમ-સંકોચ કે રાજકીય

Leave a Reply

Your email address will not be published.